સુરતના ચોકબજારમાંથી ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે મિલન.
સુરતના ચોકબજારમાંથી ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે મિલન.
Published on: 22nd May, 2026

સુરતના ચોકબજારમાંથી મોબાઈલ ગેમ પર ઠપકો મળતાં ઘરેથી ભાગી ગયેલા ત્રણેય બાળકોને પોલીસે હેમખેમ શોધી કાઢ્યા. આ 'ઓપરેશન મુસ્કાન' હેઠળ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાળકો મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા હોવાનું જણાયું. સુરત પોલીસે બાળકોને તેમના માતા-પિતા સાથે મિલન કરાવતાં પરિવારની ખુશીનો પાર ન રહ્યો.