પંજાબ ઈન્ફ્લુએન્સર મનજીત કૌર હત્યાકાંડ
પંજાબ ઈન્ફ્લુએન્સર મનજીત કૌર હત્યાકાંડ
Published on: 30th August, 2026

પંજાબી ઈન્ફ્લુએન્સર મનજીત કૌર Murder Case માં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં 7 અઠવાડિયાની ગર્ભવતી મનજીત કૌરને અપહરણ કરીને જંગલમાં ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી દેવાનો તેની માતાનો આરોપ છે. માતાના જણાવ્યા મુજબ, Rinku નામનો યુવક લગ્ન કરવા તૈયાર ન હોવાથી ગર્ભપાત માટે દબાણ કરતો હતો. પોલીસે અપહરણ અને હત્યાનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં Shubhie અને Pinda નામની વ્યક્તિઓની ભૂમિકાની તપાસ થઈ રહી છે.