નિવૃત્ત DGP એસ.એચ.ખંડવાવાલા નિર્દોષ જાહેર, 5 વર્ષની સજાની અપીલ સામે કોર્ટનો ચુકાદો.
નિવૃત્ત DGP એસ.એચ.ખંડવાવાલા નિર્દોષ જાહેર, 5 વર્ષની સજાની અપીલ સામે કોર્ટનો ચુકાદો.
Published on: 25th February, 2026

ગુજરાતના નિવૃત્ત DGP એસ.એચ. ખંડવાવાલાને 50 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર કરાયા. પોરબંદર કોર્ટે પહેલા સજા આપી હતી, જેની સામે અપીલ કરાઈ હતી, જેમાં અદાલતે તેમને રાહત આપી. આર્મ્સ એક્ટ હેઠળ આરોપીની ખોટી રીતે ધરપકડનો આરોપ હતો. આ કેસમાં કાનૂની લડત બાદ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.