અમદાવાદમાં ભ્રષ્ટાચારયુક્ત હાટકેશ્વર bridge તોડવાની કામગીરી શરૂ, 4 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે.
અમદાવાદમાં ભ્રષ્ટાચારયુક્ત હાટકેશ્વર bridge તોડવાની કામગીરી શરૂ, 4 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે.
Published on: 23rd March, 2026

અમદાવાદમાં હાટકેશ્વર bridge તોડાશે; કામગીરી શરૂ, રૂ. 3.90 કરોડ ચૂકવાશે, કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાત થશે. 4 મહિનામાં bridge ગ્રાઉન્ડ ઝીરો કરાશે, કોન્ટ્રાક્ટરના બાકી બિલમાંથી ખર્ચ વસૂલ કરાશે. 2017માં 40 કરોડના ખર્ચે બનેલો bridge 2022થી બંધ છે. AMCના ઇતિહાસમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે 5 વર્ષમાં જ bridge તોડવાની આ પ્રથમ ઘટના છે. વૈકલ્પિક રૂટ જાહેર કરાયા.