
ચીનના પીઠ્ઠું ઓલીએ જ નેપાળની બરબાદી નોતરી: ઓલીના શાસનમાં નેપાળની સ્થિતિ કથળી, ગરીબી અને ભ્રષ્ટાચાર વધ્યા.
Published on: 09th September, 2025
નેપાળમાં લોકોના વિરોધનું કારણ માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ નહીં, ગરીબી, બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર પણ છે. ઓલીના રાજીનામા બાદ હવે શું થશે? Generation Z આંદોલનમાં મોખરે રહી. નેપાળમાં 17 વર્ષમાં 14 વડાપ્રધાન થયા, તમામ રાજકારણીઓએ પોતાના ઘર ભરવાનું કામ કર્યું. China એ નેપાળને ભારતથી દૂર કરવા અનેક પ્રપંચો કર્યા, જેમાં ઓલીએ સાથ આપ્યો.
ચીનના પીઠ્ઠું ઓલીએ જ નેપાળની બરબાદી નોતરી: ઓલીના શાસનમાં નેપાળની સ્થિતિ કથળી, ગરીબી અને ભ્રષ્ટાચાર વધ્યા.

નેપાળમાં લોકોના વિરોધનું કારણ માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ નહીં, ગરીબી, બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર પણ છે. ઓલીના રાજીનામા બાદ હવે શું થશે? Generation Z આંદોલનમાં મોખરે રહી. નેપાળમાં 17 વર્ષમાં 14 વડાપ્રધાન થયા, તમામ રાજકારણીઓએ પોતાના ઘર ભરવાનું કામ કર્યું. China એ નેપાળને ભારતથી દૂર કરવા અનેક પ્રપંચો કર્યા, જેમાં ઓલીએ સાથ આપ્યો.
Published on: September 09, 2025