
અજબ-ગજબ સમાચાર: બરફ પર લોહીનો ધોધ, ચોકલેટથી PM મોદીની મૂર્તિ, વાનરના મોત બાદ ગામનું મુંડન.
Published on: 03rd September, 2025
ઓડિશાના ભુવનેશ્વરમાં વિદ્યાર્થીઓએ 70 kg ચોકલેટથી PM નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી. એક વાનરના મૃત્યુ પછી આખા ગામે અંતિમ સંસ્કાર કર્યો અને મુંડન પણ કરાવ્યું. આજના રસપ્રદ સમાચાર આ રહ્યા. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે.
અજબ-ગજબ સમાચાર: બરફ પર લોહીનો ધોધ, ચોકલેટથી PM મોદીની મૂર્તિ, વાનરના મોત બાદ ગામનું મુંડન.

ઓડિશાના ભુવનેશ્વરમાં વિદ્યાર્થીઓએ 70 kg ચોકલેટથી PM નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી. એક વાનરના મૃત્યુ પછી આખા ગામે અંતિમ સંસ્કાર કર્યો અને મુંડન પણ કરાવ્યું. આજના રસપ્રદ સમાચાર આ રહ્યા. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે.
Published on: September 03, 2025