
મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત, જવાબદારો હજુ પોલીસથી દૂર.
Published on: 10th September, 2025
Mahisagar News: મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની Ajanta Private Limitedના પ્લાન્ટમાં 5 યુવકોના મોત થયા. તંત્રની બેદરકારીથી ગુનાહિત માનવવધની ફરિયાદ થઈ, છતાં કોઈની ધરપકડ થઈ નથી. ઘટના સમયે પ્લાન્ટના સુપરવાઇઝર ગાયબ હતા. ગુનાહિત બેદરકારી હોવા છતાં જવાબદારો પોલીસ પકડથી દૂર છે.
મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત, જવાબદારો હજુ પોલીસથી દૂર.

Mahisagar News: મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની Ajanta Private Limitedના પ્લાન્ટમાં 5 યુવકોના મોત થયા. તંત્રની બેદરકારીથી ગુનાહિત માનવવધની ફરિયાદ થઈ, છતાં કોઈની ધરપકડ થઈ નથી. ઘટના સમયે પ્લાન્ટના સુપરવાઇઝર ગાયબ હતા. ગુનાહિત બેદરકારી હોવા છતાં જવાબદારો પોલીસ પકડથી દૂર છે.
Published on: September 10, 2025