ગુજરાતમાં PMJDY હેઠળ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખૂલ્યા, જે એક વિક્રમજનક સિદ્ધિ છે.
ગુજરાતમાં PMJDY હેઠળ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખૂલ્યા, જે એક વિક્રમજનક સિદ્ધિ છે.
Published on: 04th August, 2025

ગુજરાતમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ PM જન ધન યોજનામાં ૧.૯૪ કરોડથી વધુ ખાતા ખોલાયા. 'જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન'માં બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે. KYC અને વારસદારોની નોંધણી, ડિજિટલ છેતરપિંડી નિવારણ અંગે જાણકારી આપવામાં આવે છે. RuPay ડેબિટ કાર્ડ પર રૂ. 2 લાખનું વીમા કવચ અને લોન સુવિધા ઉપલબ્ધ છે.