ભાવનગર મનપાને 2 દિવસમાં રૂ. 3.16 કરોડની PROPERTY TAXની આવક થઈ.
ભાવનગર મનપાને 2 દિવસમાં રૂ. 3.16 કરોડની PROPERTY TAXની આવક થઈ.
Published on: 04th April, 2026

ભાવનગર મનપામાં રિબેટ યોજનાથી કરદાતાઓએ PROPERTY TAX ભરવામાં ઉત્સાહ દાખવ્યો છે. બે દિવસમાં 6174 કરદાતાઓએ વેરો ભરીને 10 થી 12 ટકા રિબેટ મેળવ્યું, જેમાં શુક્રવારે 4974 કરદાતાઓએ રૂ. 2.60 કરોડનો વેરો ભર્યો. રજા હોવા છતાં પણ કરદાતાઓની કતાર જોવા મળી.