રાજકોટ મનપાના વેરા વસુલાતનો ટાર્ગેટ અધ્ધરતાલ: 455 કરોડ સામે 410 કરોડ વસૂલ, સરકારી બાકી વેરાથી ટાર્ગેટ પૂર્ણ થશે.
રાજકોટ મનપાના વેરા વસુલાતનો ટાર્ગેટ અધ્ધરતાલ: 455 કરોડ સામે 410 કરોડ વસૂલ, સરકારી બાકી વેરાથી ટાર્ગેટ પૂર્ણ થશે.
Published on: 22nd March, 2026

રાજકોટ મનપા માટે વેરા વસુલાત પડકારજનક, 2025-26 પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી. 455 કરોડના TARGET સામે 410 કરોડની વસૂલાત થઈ, 45 કરોડ બાકી. 4,44,297 કરદાતાઓએ મિલકતવેરો ભર્યો. સરકારી કચેરીઓનો 80 કરોડ વેરો બાકી, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, BSNL, પોલીસ વિભાગનો સમાવેશ થાય છે. વ્યાજમાફી યોજનાથી મનપાને 44 કરોડની આવક થઈ, રજાઓમાં પણ વેરા વસુલાત ચાલુ.