વિમાન ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરવા પર ચાર્જ નહીં લાગે: નિયમોમાં ફેરફાર.
વિમાન ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરવા પર ચાર્જ નહીં લાગે: નિયમોમાં ફેરફાર.
Published on: 27th February, 2026

DGCA દ્વારા એરલાઇન્સના રિફંડના નિયમોમાં ફેરફાર મુજબ, અમુક શરતોને આધીન 48 કલાકમાં ટિકિટ કેન્સલ કરી શકાશે, કોઈ ચાર્જ લાગશે નહીં. આ વિકલ્પ ડોમેસ્ટિક ફ્લાઈટમાં અઠવાડિયા પછીની અને INTERNATIONAL ફ્લાઈટમાં પખવાડિયા પછીની તારીખે જ મળશે. AIRLINES એ કેન્સલ ટિકિટનું રિફંડ 14 દિવસમાં આપવું પડશે. WEBSITE પરથી બુકિંગ હોય તો નામની ભૂલ સુધારવાનો ચાર્જ ન લેવો.