રશિયા-યુક્રેન અને ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજારમાં પૂરવઠાની ચિંતા: ભાવ વધવાની શક્યતા.
રશિયા-યુક્રેન અને ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજારમાં પૂરવઠાની ચિંતા: ભાવ વધવાની શક્યતા.
Published on: 13th March, 2026

ઈરાન-અમેરિકા યુદ્ધ અને કાળા સમુદ્રમાં સંઘર્ષથી ભારતના ખાધ્ય તેલ બજારમાં volatility અને પુરવઠાની ચિંતા ઊભી થઈ છે. સનફલાવર ઓઈલના આયાતમાં ખલેલ અને પામ ઓઈલના ભાવ વધારાને કારણે તેલના ભાવ વધી શકે છે. ક્રુડ તેલના ભાવ વધવાથી પામ ઓઈલ આધારિત બાયોડિઝલના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે, જેનાથી પામ ઓઈલની માગ વધશે.