Agriculture News: ઉનાળુ કઠોળ પાકો માટે સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માર્ગદર્શિકા જાહેર, ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે મદદરૂપ થશે.
Agriculture News: ઉનાળુ કઠોળ પાકો માટે સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માર્ગદર્શિકા જાહેર, ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે મદદરૂપ થશે.
Published on: 06th March, 2026

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉનાળુ કઠોળ પાકોને રોગ અને જીવાતોથી બચાવવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં ખેડૂતોને બિયારણ માવજતથી લઈ પાક લણણી સુધીના વૈજ્ઞાનિક ઉપાયોથી ખર્ચ ઘટાડી નફો વધારવાની માહિતી આપવામાં આવી છે અને રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવા જણાવ્યું છે.