સુરેન્દ્રનગરની મોરબી કેનાલ 15 માર્ચથી રિપેરીંગ માટે બંધ; 100 કિલોમીટર સુધીનું રીપેરીંગ કામ હાથ ધરાશે.
સુરેન્દ્રનગરની મોરબી કેનાલ 15 માર્ચથી રિપેરીંગ માટે બંધ; 100 કિલોમીટર સુધીનું રીપેરીંગ કામ હાથ ધરાશે.
Published on: 08th March, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબી બ્રાન્ચની કેનાલ 15 માર્ચથી બંધ થશે, કારણ કે 100 કિલોમીટર સુધીનું રીપેરીંગ કામ હાથ ધરાશે. ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ન કરવા સૂચના અપાઈ હતી. સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધીના રીપેરીંગ માટે 2.5 કરોડનો ખર્ચ થશે. ખેડૂતોની અરજીને આધારે કામ કરાશે.