Bhavnagar APMCમાં હોળી-ધૂળેટીના તહેવારોને કારણે 7 દિવસનું મિની વેકેશન જાહેર, હરાજી બંધ રહેશે.",
Bhavnagar APMCમાં હોળી-ધૂળેટીના તહેવારોને કારણે 7 દિવસનું મિની વેકેશન જાહેર, હરાજી બંધ રહેશે.",
Published on: 02nd March, 2026

Bhavnagar માર્કેટિંગ યાર્ડમાં હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને 7 દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે, જેના કારણે હરાજી બંધ રહેશે. 8 માર્ચ સુધી અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાં, ડુંગળીની હરાજી બંધ રહેશે. 9 માર્ચથી યાર્ડ રાબેતા મુજબ ધમધમશે. ખેડૂતો 8 માર્ચથી જણસી લાવી શકશે. રજાના દિવસોમાં જણસી ન લાવવા ખેડૂતોને અપીલ કરાઈ." ,