વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસ પછી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ.
વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસ પછી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ.
Published on: 07th March, 2026

સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઈ છે. ખેડૂતોને બજાર કરતા મણે 200 વધુ મળશે. દરેક ખેડૂત પાસેથી 125 મણની મર્યાદામાં ખરીદી થશે. તાલુકામાં 200થી વધુ ખેડૂતોનું registration કાર્ય પૂર્ણ થયું છે, જેથી ખેડૂતોમાં આનંદ છે.