ગળતેશ્વર: 200 ખેડૂતોની જીવાદોરી સમાન જર્જરિત નહેરથી સિંચાઈના પ્રશ્નો, વાંઘરોલી સહિતના ગામોને હાલાકી.
ગળતેશ્વર: 200 ખેડૂતોની જીવાદોરી સમાન જર્જરિત નહેરથી સિંચાઈના પ્રશ્નો, વાંઘરોલી સહિતના ગામોને હાલાકી.
Published on: 09th March, 2026

ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી, જરગાલ સહિતના ગામોના 200 ખેડૂતો પાણીની અછતથી પરેશાન છે. આઝાદી પહેલાંની નહેર 15 વર્ષથી સાફ ન થતાં 2000 વીઘામાં સિંચાઈના પ્રશ્નો છે. ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, irrigation માટે પાણી મળતું નથી.