PM મોદીનું યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની કટોકટી અંગે નિવેદન.
PM મોદીનું યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની કટોકટી અંગે નિવેદન.
Published on: 29th March, 2026

PM મોદીએ 'મન કી બાત'માં યુદ્ધને લીધે ઊભી થયેલી પેટ્રોલ-ડીઝલની કટોકટીની વાત કરી, ભારત પડકારનો સામનો કરી રહ્યું છે. તેમણે અફવાઓથી બચવા અને સરકારની માહિતી પર વિશ્વાસ રાખવા જણાવ્યું. ખાડી દેશોમાં ભારતીયોને મદદ મળી રહી છે. માર્ચ મહિનો હલચલભર્યો રહ્યો છે. કોરોના પછી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે.