એશિયા કપ: કોહલી-રોહિતની જગ્યા કોણ લેશે? ભારતની મજબૂત T20 ટીમ 15 મહિને ઉતરશે, પાકિસ્તાને બાબર-રિઝવાનને કાઢી મૂક્યા.
એશિયા કપ: કોહલી-રોહિતની જગ્યા કોણ લેશે? ભારતની મજબૂત T20 ટીમ 15 મહિને ઉતરશે, પાકિસ્તાને બાબર-રિઝવાનને કાઢી મૂક્યા.
Published on: 09th September, 2025

2024ના T20 વર્લ્ડ કપ પછી કોહલી, રોહિત અને જાડેજાની નિવૃત્તિથી એશિયા કપમાં ગિલ, સૂર્યા અને અક્ષર જવાબદારી સંભાળશે. 15 મહિને બુમરાહ, કુલદીપ અને ગિલ સાથે ભારત T20 રમશે. પાકિસ્તાને બાબર-રિઝવાનને બહાર કર્યા. કોહલી છેલ્લી T20માં પ્લેયર ઓફ ધ મેચ હતો અને T20માં સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર છે. શુભમન ગિલ વિરાટની જવાબદારી નિભાવશે અને રોહિતની જગ્યાએ સૂર્યા કેપ્ટનશીપ કરશે. જાડેજાની જગ્યા અક્ષર પટેલ લેશે. બાબર-રિઝવાનને સ્ટ્રાઈક રેટના લીધે બહાર કરાયા.