ICC ઇન્ડિયા-પાકિસ્તાન મેચ કેમ કરાવવા માગે છે?: કારણો, ફેક્ટ્સ, અને વ્યુઅરશિપનો આંકડો જાણો.
ICC ઇન્ડિયા-પાકિસ્તાન મેચ કેમ કરાવવા માગે છે?: કારણો, ફેક્ટ્સ, અને વ્યુઅરશિપનો આંકડો જાણો.
Published on: 05th February, 2026

પાકિસ્તાને ભારત સામે મેચ રમવાની ના પાડી છતાં ICC ભારત-પાક મેચ કરાવવા માગે છે, કારણ કે એક મેચ 27-28 કરોડ લોકો જુએ છે. બ્રોડકાસ્ટર્સના દબાણ અને ક્રિકેટ ટૂરિઝમથી હોસ્ટ સિટીને ફાયદો થાય છે. ઇમોશન્સ અને ક્રિકેટની El Clasico જેવી રાઇવલરીને કારણે ICC આ મેચ કરાવવા માગે છે. 2012 પછી દરેક ICC EVENTમાં ભારત-પાક મેચ થાય છે.