પાકિસ્તાની PM શાહબાઝ શરીફે યુદ્ધની આપી ધમકી: "જો ભારત પીછેહઠ નહીં કરે તો.."
પાકિસ્તાની PM શાહબાઝ શરીફે યુદ્ધની આપી ધમકી: "જો ભારત પીછેહઠ નહીં કરે તો.."
Published on: 14th August, 2026

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસ પર ભારતને ફરીથી ચેતવણી આપી છે. તેમણે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) અંગે કહ્યું કે પાકિસ્તાનના પાણીનું દરેક ટીંપું 'રેડ લાઇન' છે અને જો ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન સીધો જવાબ આપશે. મે 2025માં થયેલા સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, પાકિસ્તાન નબળું નથી અને જો કોઈ તેની સાર્વભૌમત્વને પડકારશે તો મે 2025 કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે.