અબ્રાહમ-લિંકન પરના નૌ-સૈનિકોની દયનીય સ્થિતિ
અબ્રાહમ-લિંકન પરના નૌ-સૈનિકોની દયનીય સ્થિતિ
Published on: 14th August, 2026

અમેરિકાના અબ્રાહમ-લિંકન વિમાન વાહક જહાજ પર ૨૦૦ દિવસના ઘેરાબંધી દરમિયાન ખરાબ ખોરાક, તૂટેલા ટોયલેટ અને મૂળભુત સુવિધાઓના અભાવને કારણે નૌ-સૈનિકોમાં હતાશા ફેલાઈ હતી. કેટલાક નૌ-સૈનિકોએ આત્મહત્યાના પ્રયાસો કર્યા હોવાના અહેવાલોએ ચિંતા જગાવી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આ આક્ષેપોને ફગાવી દીધા છે, પરંતુ સાંસદોએ નૌ-સૈનિકોની ફરિયાદોની યાદી તૈયાર કરી છે. હવે જ્યોર્જ વોશિંગ્ટન જહાજ તેની જગ્યા લેશે.