અમદાવાદ Air India ક્રેશ: પાઇલટે જાણી જોઈને ફ્યુઅલ સ્વીચ બંધ કરી? ઇટાલિયન મીડિયા રિપોર્ટમાં ખુલાસો.
અમદાવાદ Air India ક્રેશ: પાઇલટે જાણી જોઈને ફ્યુઅલ સ્વીચ બંધ કરી? ઇટાલિયન મીડિયા રિપોર્ટમાં ખુલાસો.
Published on: 12th February, 2026

અમદાવાદ Air India દુર્ઘટનામાં નવો વળાંક: પાઇલટે જાણી જોઈને ફ્યુઅલ સ્વીચ બંધ કરી હતી? ઇટાલિયન અખબારના દાવા મુજબ CVRમાં ખુલાસો થયો છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી. કેપ્ટન સુમિત સભરવાલ શંકાસ્પદ છે, જ્યારે એસોસિએશન અને પરિવારે આ દાવાનો વિરોધ કર્યો છે અને તપાસની માંગ કરી છે. AAIB વોશિંગ્ટનમાં તપાસ કરી રહી છે.