આજે ભારત બંધ: બેંકિંગ, પરિવહન, શાળાઓ પર અસર અને શું ચાલુ રહેશે તેની માહિતી.
આજે ભારત બંધ: બેંકિંગ, પરિવહન, શાળાઓ પર અસર અને શું ચાલુ રહેશે તેની માહિતી.
Published on: 12th February, 2026

આજે ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્રની માંગણીઓના વિરોધમાં 'ભારત બંધ'નું એલાન કરાયું છે. જેમાં 30 કરોડ કામદારો જોડાશે. બેંકિંગ અને પરિવહન સેવાઓ પ્રભાવિત થઇ શકે છે, જ્યારે ATM અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે. EMERGENCY સેવાઓ ચાલુ રહેશે.