એર ઇન્ડિયાની ઓફર: ₹10-20 લાખ લો અને કેસ છોડો, અમદાવાદ પ્લેન દુર્ઘટના પર 'ધ ઇન્ડિપેન્ડન્ટ'નો દાવો.
એર ઇન્ડિયાની ઓફર: ₹10-20 લાખ લો અને કેસ છોડો, અમદાવાદ પ્લેન દુર્ઘટના પર 'ધ ઇન્ડિપેન્ડન્ટ'નો દાવો.
Published on: 12th February, 2026

વર્ષ 2025માં અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં મૃતકોના પરિવારોને એર ઇન્ડિયાએ વળતરના બદલામાં કેસ ન કરવાની ઓફર કરી છે, જેમાં ₹10-20 લાખની રકમ આપવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પણ કાનૂની કાર્યવાહી નહીં કરી શકે, જેનો લીગલ ટીમે વિરોધ કર્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે AAIB પાસેથી રિપોર્ટ માંગ્યો છે.