ટંકારામાં નારીશક્તિને બ્રહ્માકુમારીઝનો આદર્શ જીવનનો સંદેશ અને ધર્મના મર્મની સમજ અપાઈ.",
ટંકારામાં નારીશક્તિને બ્રહ્માકુમારીઝનો આદર્શ જીવનનો સંદેશ અને ધર્મના મર્મની સમજ અપાઈ.",
Published on: 10th March, 2026

વિશ્વ મહિલા દિને ટંકારા બ્રહ્માકુમારીઝ દ્વારા નારીશક્તિને આદર્શ જીવનના સાત પગથિયાંનો સંદેશ અપાયો. સાસુ-વહુ વચ્ચે સ્નેહ કેળવવા અને શાંત ચિત્તે ચિંતન કરી સ્ત્રી શક્તિને સંગઠિત રહી ઘરને સ્વર્ગ બનાવવા અપીલ કરાઈ. ફીજીયોથેરાપિસ્ટ ડૉ.સારિકાબેન સહિતનાઓએ દીપ પ્રાગટ્ય કર્યું.