અમદાવાદ: નવરંગપુરામાં બુટલેગરના પૌત્ર દ્વારા આતંક, ગુનો દાખલ; GLS કોલેજ બહાર જાહેર રોડ પર દાદાગીરી અને નુકસાન.
અમદાવાદ: નવરંગપુરામાં બુટલેગરના પૌત્ર દ્વારા આતંક, ગુનો દાખલ; GLS કોલેજ બહાર જાહેર રોડ પર દાદાગીરી અને નુકસાન.
Published on: 10th March, 2026

નવરંગપુરામાં GLS કોલેજ બહાર આતંક મચાવનાર સામે પોલીસ કાર્યવાહી; કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડ અને અન્ય બે સામે હત્યા પ્રયાસ સહિત ગુનો નોંધાયો, વિસ્તારમાં ભય ફેલાવ્યો. પોલીસે કડક કાર્યવાહી કરી.