વડોદરાના શિનોર રાણાવાસમાં અંબાજી મંદિરનો 32મો પાટોત્સવ ઉજવાયો.
વડોદરાના શિનોર રાણાવાસમાં અંબાજી મંદિરનો 32મો પાટોત્સવ ઉજવાયો.
Published on: 26th April, 2026

શિનોરના રાણાવાસમાં અંબાજી મંદિરનો 32મો પાટોત્સવ ઉજવાયો. શ્રી અંબે સેવા મંડળ અને રાણા સમાજ યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. અંબાજી માની શોભાયાત્રા DJ સાથે યોજાઈ હતી. જેમાં માઈ ભક્તો જોડાયા હતા. 17 યુગલોએ નવચંડી યજ્ઞમાં પૂજાવિધિનો લાભ લીધો હતો. અને મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો.