સાંવરિયા શેઠ મંદિરમાં ₹41.67 કરોડનું દાન.
સાંવરિયા શેઠ મંદિરમાં ₹41.67 કરોડનું દાન.
Published on: 25th April, 2026

ચિત્તોડગઢના શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં એક મહિનામાં ₹41.67 કરોડનું રેકોર્ડબ્રેક દાન મળ્યું. 18 માર્ચથી 16 એપ્રિલ સુધીમાં ભંડારમાંથી ₹33.21 કરોડ, ભેટકક્ષ અને online માધ્યમથી ₹8.45 કરોડ પ્રાપ્ત થયા. આ ઉપરાંત 600g સોનું અને 84 kg ચાંદી પણ દાનમાં મળ્યા, જેની કિંમત આશરે ₹3 કરોડ થાય છે. આ 29 દિવસમાં મળેલી સૌથી વધુ રકમ છે.