ઘોઘંબા સ્થિત પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો એટલે કે renovate કરાયું.
ઘોઘંબા સ્થિત પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો એટલે કે renovate કરાયું.
Published on: 04th April, 2026

ઘોઘંબામાં વૈજનાથ મહાદેવ મંદિરનું renovation, માતાજી મંદિરનું નવનિર્માણ, મૂર્તિ પ્રતિષ્ઠા, દિશા દેવો, નવ ગ્રહ દેવોની પૂજા, બળીયાદેવ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે 21 કુંડી નવયજ્ઞ યોજાયો. આ ચાર દિવસીય મહોત્સવમાં રાજકીય આગેવાનો અને શ્રદ્ધાળુઓએ લાભ લીધો. આ મંદિર પાંડવોના સમયનું હોવાની માન્યતા છે. સરપંચ નિલેશભાઈ વરિયાએ renovation નું કામ હાથ ધર્યું.