સૂર્યાએ હનુમાનજીને વચન આપ્યું: ટ્રોફી સાથે દર્શન કરીશું, આશીર્વાદથી જીત્યા, સ્ટેડિયમમાં રાહ જોઈ પણ મંદિરે હાર્દિક-સૂર્યાને ભેટો થયો.
સૂર્યાએ હનુમાનજીને વચન આપ્યું: ટ્રોફી સાથે દર્શન કરીશું, આશીર્વાદથી જીત્યા, સ્ટેડિયમમાં રાહ જોઈ પણ મંદિરે હાર્દિક-સૂર્યાને ભેટો થયો.
Published on: 10th March, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં INDIA-ન્યૂઝીલેન્ડ T-20 ફાઇનલ પહેલાં ટીમ INDIA હનુમાનજીના દર્શને ગઈ અને જીત પછી ટ્રોફી સાથે દર્શન કર્યા. દિવ્ય ભાસ્કરે મંદિરના મહારાજ સાથે વાત કરી જેમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા વિશે જણાવ્યું. સ્ટેડિયમમાં ખેલાડીઓને મળવા માટે રાહ જોતી એક બાળકીને મંદિરમાં હાર્દિક-સૂર્યા મળ્યા.