ભાવનગર મનપા ચૂંટણી: ભાજપના આશરે 15 પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાઈ શકે છે
ભાવનગર મનપા ચૂંટણી: ભાજપના આશરે 15 પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાઈ શકે છે
Published on: 08th April, 2026

ભાવનગર મનપાની ચૂંટણીમાં BJPના કેટલાક પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાઈ શકે છે. 60 વર્ષની વય, 3 ટર્મ, અનામત અને વિવાદ જેવા કારણોસર ટિકિટ કપાઈ શકે છે. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આવતીકાલે બુધવારે BJPની બેઠક મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે રાજકીય માહોલ ગરમાયો છે.