હલધરવાસ અને મરીડા પાસે માર્ગ અકસ્માત: 4 લોકો ઘાયલ.
હલધરવાસ અને મરીડા પાસે માર્ગ અકસ્માત: 4 લોકો ઘાયલ.
Published on: 08th April, 2026

નડિયાદ પાસે હલધરવાસ અને મરીડા રોડ પર અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રણજીતભાઈ પરમાર તેમના કાકાના દીકરા શૈલેન્દ્ર સાથે motorcycle પર મસાણી માતાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે આ accident થયો. પોલીસે FIR નોંધી investigation હાથ ધરી છે.