સુરત ભાજપના સ્થાપકનું નિવેદન: નેતાઓની ઊંઘ ઉડી, પ્રજા સુધી કઈ પહોંચતું નથી, કોંગ્રેસ સમયે આંદોલનકારીઓનું સ્વાગત થતું.
સુરત ભાજપના સ્થાપકનું નિવેદન: નેતાઓની ઊંઘ ઉડી, પ્રજા સુધી કઈ પહોંચતું નથી, કોંગ્રેસ સમયે આંદોલનકારીઓનું સ્વાગત થતું.
Published on: 09th March, 2026

સુરત ભાજપના સ્નેહ મિલનમાં પક્ષના સ્થાપક ફકીર ચૌહાણે વર્તમાન કાર્યશૈલી પર આક્રોશ વ્યક્ત કર્યો. મીડિયા અને સંગઠન દ્વારા Narendra Modiનો આભાસ ઉભો કરાયો છે, જનતાના પ્રશ્નો અને કાર્યકરોની ઉપેક્ષા થઈ રહી છે. આંદોલન કરનાર પર રાષ્ટ્રદ્રોહ લાગે છે. કોંગ્રેસમાં વિરોધ પક્ષનું સન્માન થતું. બધો આધાર Modi પર છે, સેકન્ડ કેડરના નેતા તૈયાર નથી.