રાજ્ય સરકારની આળસથી આદિજાતિ વિકાસ અટક્યો
રાજ્ય સરકારની આળસથી આદિજાતિ વિકાસ અટક્યો
Published on: 19th February, 2026

રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તાર માટે ફાળવેલ 6,663.95 લાખની ગ્રાન્ટ વાપરી નહીં. વર્ષ 2024-25 માટે 2,727.27 લાખ અને 2025-26 માટે 3,936.28 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જે વપરાઈ ન હતી. આ ગ્રાન્ટ વિકાસ, શિક્ષણ અને આરોગ્ય જેવા કાર્યો માટે હતી, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે વપરાઈ નહીં.