Gandhinagar વિધાનસભા સત્રનો ચોથો દિવસ: માતા-પિતા ભરણપોષણ વિધેયક સહિત 4 વિધેયકો રજૂ થશે.",
Gandhinagar વિધાનસભા સત્રનો ચોથો દિવસ: માતા-પિતા ભરણપોષણ વિધેયક સહિત 4 વિધેયકો રજૂ થશે.",
Published on: 19th February, 2026

15મી વિધાનસભાના 8મા સત્રના ચોથા દિવસે, મહત્વપૂર્ણ 4 બિન-સરકારી વિધેયકો રજૂ થશે. જેમાં લઘુમતી કલ્યાણ વિધેયક, માતા-પિતા અને આશ્રિતોનું ભરણપોષણ વિધેયક, લગ્ન-નોંધણી (સુધારા) વિધેયક અને સર્વધર્મ શ્રદ્ધા વિધેયક રજૂ થશે. Gujarat રાજ્ય કેન્સર અને ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક પણ રજૂ થશે." ,