હવેથી જન ગણ મન પહેલાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ - એક મહત્વપૂર્ણ જાહેરાત.",
હવેથી જન ગણ મન પહેલાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ - એક મહત્વપૂર્ણ જાહેરાત.",
Published on: 12th February, 2026

કેન્દ્ર સરકારનો આદેશ: દેશભરમાં હવેથી જન ગણ મન પહેલાં સંપૂર્ણ વંદે માતરમ ગાવામાં આવશે. સ્કૂલ-કોલેજોમાં વંદે માતરમ ફરજિયાત કરાયું છે, જ્યારે થીયેટરોને છૂટછાટ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. રાષ્ટ્રગાન વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા છે. Vande Mataramનું અખંડ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું રહેશે.",