ડભોઇમાં ઉમેદવારો પાસેથી સમસ્યાના ઉકેલની લેખિત બાંહેધરી લેવાઈ. આ વખતે મતદારોનો મિજાજ બદલાયો.
ડભોઇમાં ઉમેદવારો પાસેથી સમસ્યાના ઉકેલની લેખિત બાંહેધરી લેવાઈ. આ વખતે મતદારોનો મિજાજ બદલાયો.
Published on: 20th April, 2026

ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં, આયુષ સોસાયટીના રહીશો ડ્રેનેજની સમસ્યાથી પરેશાન છે. તેઓએ ઉમેદવારો પાસેથી લેખિતમાં સમસ્યાનું સમાધાન કરવાની બાંહેધરી લીધી છે. રહીશો વર્ષોથી BJPના સમર્થક હોવા છતાં સમસ્યા અકબંધ રહેતા આ વખતે લેખિતમાં બાંહેધરી પત્રક લેવું પડ્યું છે. તેઓએ વોટને INVESTMENT ગણાવ્યો છે. પ્રમુખ દ્વારા લેટર હેડ ઉપર બાંહેધરી આપવી જોઈએ.