વલસાડમાં માતૃભાષા મહોત્સવ 2026: ગુજરાતી ભાષાના જતન અને પ્રસાર માટે સંકલ્પ લેવાયો.
વલસાડમાં માતૃભાષા મહોત્સવ 2026: ગુજરાતી ભાષાના જતન અને પ્રસાર માટે સંકલ્પ લેવાયો.
Published on: 17th February, 2026

વલસાડમાં ‘માતૃભાષા મહોત્સવ-2026’નું આયોજન કરાયું, જેમાં ભાષાના જતન અને નવી પેઢીમાં પ્રસાર પર ભાર મુકાયો. ગુજરાત સાહિત્ય અકાદમી અને પત્રકાર વેલ્ફેર એસોસિએશન સહિત સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન ગુજરાતી પત્રકારત્વના ગૌરવશાળી ઇતિહાસની ચર્ચા થઇ અને માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. સૌએ ભાષાના જતનનો સંકલ્પ લીધો.