સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3000+ શ્રમિકો બેરોજગાર, સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયું.
સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3000+ શ્રમિકો બેરોજગાર, સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયું.
Published on: 17th February, 2026

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળને કારણે 3000થી વધુ શ્રમિકો બેરોજગાર બન્યા છે. શ્રમિકોએ રેલી કાઢી મામલતદારને સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું. મામલતદાર મોડા આવતા શ્રમિકોએ કલાકો સુધી રાહ જોવી પડી. સરકારે બાંહેધરી આપી છતાં માંગણીઓ પુરી ન થતા 13 દિવસથી ઉદ્યોગ ઠપ્પ છે. બંધમાં ઓલ ગુજરાત ક્વોરી એસોસિએશન જોડાશે.