રામેશ્વર કાઓ અને અજિત દોવાલ, ભારતના બે સફળ જાસૂસો.
રામેશ્વર કાઓ અને અજિત દોવાલ, ભારતના બે સફળ જાસૂસો.
Published on: 01st April, 2026

ઇરાનના આયાતોલ્લા ખોમૈનીને ખતમ કરવા ઇઝરાયેલે જાસૂસી જાળ બિછાવી, એવી જ રીતે ભારતના રામેશ્વર કાઓ અને અજિત દોવાલે પણ જાસૂસી કરી. કાઓએ RAWની સ્થાપના કરી, બાંગ્લાદેશ યુદ્ધમાં જાસૂસી નેટવર્ક બનાવ્યું. દોવાલ પાકિસ્તાનમાં જાસૂસી કરી ‘બાલાકોટ’ જેવી સ્ટ્રાઈક કરી, તેઓ Indian James Bond તરીકે ઓળખાય છે. Karan Johar 'Kao' ની biopic પણ બનાવશે.