ફાગણ પૂર્ણિમા: બાળગોપાલ દર્શન, ધૂપ-ધ્યાન પરંપરા
ફાગણ પૂર્ણિમા: બાળગોપાલ દર્શન, ધૂપ-ધ્યાન પરંપરા
Published on: 02nd March, 2026

આજે હોળી પ્રગટાવવામાં આવશે. Dhulheti અંગે પંચાંગ ભેદ છે. 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી કેટલાક પંડિતો 4 તારીખે હોળી રમવાની સલાહ આપે છે. ફાગણ સુદ પૂનમ તિથિ સાથે જોડાયેલી પરંપરાઓ, ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અને દેવી લક્ષ્મીનો અભિષેક, શિવલિંગનો રુદ્રાભિષેક કરવામાં આવે છે. બાળ ગોપાલ અને હિંડોળા દર્શનનું મહત્વ, પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ અને ધૂપ-ધ્યાનનું મહત્વ છે.