પાલિતાણામાં 50,000થી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂરી કરી.
પાલિતાણામાં 50,000થી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂરી કરી.
Published on: 02nd March, 2026

પાલિતાણામાં શેત્રુંજય ગિરિવરની 6 ગાઉની પરિક્રમા ફાગણ સુદ તેરસ રવિવારે સવારે 4 કલાકે જય જય આદિનાથના નાદ સાથે શરૂ થઈ. દેશભરના જૈન સંઘના 88થી વધુ પાલભક્તિના મંડપ ઉભા કરાયા, ST તંત્ર દ્વારા વિશેષ ટ્રીપ. Security અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.