ઘર સજાવટ માટે માછલીઘર રાખવું જીવદયા વિરુદ્ધ છે
ઘર સજાવટ માટે માછલીઘર રાખવું જીવદયા વિરુદ્ધ છે
Published on: 18th August, 2026

ઘર કે ઓફિસની સજાવટ માટે એકવેરીયમમાં માછલીઓ રાખવી એ તેમની સ્વતંત્રતા છીનવી લેવા બરાબર છે. આ માછલીઓ કુદરતી વાતાવરણમાં તરી, રમી કે પ્રજનન કરી શકતી નથી, અને તેમને અપૂરતા પાણીમાં માત્ર ગોળ ગોળ ફરવું પડે છે. રંગબેરંગી દેખાવ માટે જુદી જુદી જાતિઓની માછલીઓને સાથે રાખવામાં આવે છે, જે તેમના માટે પીડાદાયક છે. આ શોખના કારણે લાખો દરિયાઈ જીવોનો વિનાશ થાય છે. આ માછલીઓનું જીવન ખૂબ જ લાચાર હોય છે.