મધ્ય-પૂર્વનું એરસ્પેસ બંધ છતાં પ્રવાસીઓ કેવી રીતે પરત ફરી રહ્યા છે?
મધ્ય-પૂર્વનું એરસ્પેસ બંધ છતાં પ્રવાસીઓ કેવી રીતે પરત ફરી રહ્યા છે?
Published on: 19th March, 2026

મધ્ય-પૂર્વનું એરસ્પેસ બંધ થવાથી હજારો મુસાફરો અટવાયા છે, પરંતુ ધીરે ધીરે મૂળ ભારતના મુસાફરો પરત ફરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨.૨૦ લાખ યાત્રીઓ ભારત પરત આવ્યા છે. ઇરાનમાંથી 90 ભારતીયોને અઝરબૈજાન મારફતે ભારત લાવવામાં આવ્યા છે. Saudi Arabiaના અલગ અલગ એરપોર્ટ તેમજ ઓમાનથી ભારતની ફલાઇટ ચાલુ રહી છે.