નીરવ મોદીના ભાઈઓને કોર્ટની નોટિસ: ₹23,780 કરોડના PNB કૌભાંડમાં ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ, 7 મે સુધીમાં જવાબ.
નીરવ મોદીના ભાઈઓને કોર્ટની નોટિસ: ₹23,780 કરોડના PNB કૌભાંડમાં ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ, 7 મે સુધીમાં જવાબ.
Published on: 06th March, 2026

PNBના ₹23,780 કરોડના કૌભાંડમાં નીરવ મોદીના ભાઈઓ નિહાલ અને નીશાલને કોર્ટની નોટિસ. તેમને FEO જાહેર કેમ ન કરાયો તેનો જવાબ 7 મે સુધીમાં આપવા આદેશ, EDએ ભાગેડુ જાહેર કરવા અરજી કરી. કોર્ટે નીરવની કંપનીના અધિકારીઓને પણ નોટિસ પાઠવી. આ કૌભાંડમાં બેંક અધિકારીઓને લાંચ આપી નકલી LoUs અને FLCs દ્વારા હેરાફેરી કરાઈ હોવાનો આરોપ છે. નિહાલ અને નિશાલ પર કૌભાંડની રકમ છુપાવવાનો આરોપ છે.