લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નકારાયો.
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નકારાયો.
Published on: 12th March, 2026

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેને ધ્વની મત દ્વારા નકારી દેવાયો હતો. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ સાંસદ જગદંબીકાપાલ પાસેથી માફીની માગ કરીને ભારે હોબાળો કર્યો હતો. બાદમાં દિવસભર માટે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવાઇ હતી.