સુરત અને કુરનુલ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનશે; દિલ્હી-ચેન્નાઇનું અંતર 320 km ઘટશે.
સુરત અને કુરનુલ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનશે; દિલ્હી-ચેન્નાઇનું અંતર 320 km ઘટશે.
Published on: 12th March, 2026

કેન્દ્ર સરકારે સુરત અને કુરનુલ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેનું અંતર 320 km ઘટશે. આ હાઇવેના નિર્માણ પછી દિલ્હી અને મુંબઇ વચ્ચે યાત્રાનો સમય ઘટીને 12 કલાકથી ઓછો થઇ જશે એવું નિતિન ગડકરીએ જણાવ્યું હતું.