અમદાવાદ બિલ્ડર હત્યા કેસ: સગીર આરોપી પુખ્ત ગણાશે, કોર્ટમાં કેસ ચાલશે. મોટો વળાંક.
અમદાવાદ બિલ્ડર હત્યા કેસ: સગીર આરોપી પુખ્ત ગણાશે, કોર્ટમાં કેસ ચાલશે. મોટો વળાંક.
Published on: 12th March, 2026

અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં, સગીર આરોપીને પુખ્ત ગણી Special Children Court માં ટ્રાયલ ચાલશે. જજે સિવિલ હોસ્પિટલના રિપોર્ટના આધારે આ હુકમ કર્યો. મૃતકના પુત્રની અપીલ મંજુર કરાઈ અને જુવેનાઈલ બોર્ડના હુકમને રદ કરાયો. આ કેસ ધંધાકીય અદાવત અને ૨૫ કરોડની લેતીદેતીમાં હત્યાનો છે. આરોપીઓએ રેકી કરી હિંમત રૂડાણીનું કાસળ કાઢ્યું હતું. Mansukh ઉર્ફે જેકી લાખાણીએ સોપારી આપી હત્યા કરાવી.