રાજકોટ કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ, IAS અધિકારી રેમ્યા મોહન સંભાળશે ચાર્જ.
રાજકોટ કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ, IAS અધિકારી રેમ્યા મોહન સંભાળશે ચાર્જ.
Published on: 12th March, 2026

રાજકોટ મનપામાં વહીવટદાર શાસન લાગુ, શાસકોની ટર્મ પૂર્ણ થતાં નિમણૂક કરાઈ. રેમ્યા મોહન વહીવટદાર તરીકે નિયુક્ત થયા, પદાધિકારીઓએ ગાડીઓ જમા કરી. 11 માર્ચે ટર્મ પૂર્ણ થતા રાજ્ય સરકારે રાજકોટના પૂર્વ કલેક્ટર રમ્યા મોહનને જવાબદારી સોંપી, તેઓ 12માં વહીવટદાર બન્યા.